મૃત

અનેક સંવેદનો ઝીલતી રહી છું,
ઉર્મિઓને વાચા આપતી રહી છું,
બંધ થશે એમ ખળખળાટ વહેવું 
તો જ માનીશ કે હું  મૃત છું! 
બાકી અસ્તિત્વ તો શૂન્યનું ય છે
હોવું જણાઈ આવે તે અમૃત છે. 
વર્ષા શાહ 

Comments

Popular posts from this blog

માળો

કિંમતી

ઝેન