ઉત્સાહી

સફળતા  કે નિષ્ફળતા મળ્યા પછી સાચા પીઠ  થાબડનારા હોય તો ઉત્સાહી  રહેવાય જ, સાથે જે કર્યા પછી અંતરમાં પ્રસન્નતા અનુભવાય ફરીથી તેવું કામ કરવા ઉત્સાહી બની જવાય છે.  
વર્ષા શાહ 

Comments